આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે.

મહાત્મા ગાંધી

મારી માતૃભાષા ગમે તેટલી અધૂરી હોય તોયે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ?

ઉમાશંકર જોષી

માતૃભાષાનું શિક્ષણ વ્યક્તિનું નિર્માણ કરે છે; ચારિત્ર્યનું ઘડતર કરે છે અને સંસ્કારોનું સિંચન કરે છે.

પ્રો.યશપાલ

બાળકને પોતાની માતૃભાષામાં શીખવા ન દેવું એ એમની સામેનો મોટો ગુનો છે.

રવીન્દ્રનાથ ઠાકુર

માતૃભાષા વગર નથી આનંદ, નથી અભિવ્યક્તિ કે નથી વ્યક્તિવિકાસ.

દેવાંગભાઈ દેસાઈ

અન્ય ભાષાનું શિક્ષણ સ્વાદિષ્ટ વાનગી અને માતૃભાષા રોજિંદું ભોજન છે.

લેબલ GYANSADHNA STD 8 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ GYANSADHNA STD 8 સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

14 ફેબ્રુઆરી 2024

જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ, ધોરણ-8, સાહિત્ય

જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ (ધોરણ - 8) ની પૂર્વતૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાહિત્ય

આ પરીક્ષા ધોરણ - 8 ના બાળકો આપી શકે છે.

સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર દ્વારા પ્રકાશિત ઈ-બુક      ડાઉનલોડ કરો

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વધઈ, જિ. ડાંગ દ્વારા પ્રકાશિત ઈ-બુક     ડાઉનલોડ કરો


વર્ષ : 2022-23 માં લેવાયેલ જ્ઞાનસાધના પરીક્ષાની ફાઈનલ મેરીટ યાદી      ડાઉનલોડ કરો


યોજના વિશેના સંબંધિત ઠરાવો : ડાઉનલોડ કરવા માટે જે તે ઠરાવ પર ક્લિક કરો

(1) મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12 માટે) તા. 07.06.2023

(2) સુધારા ઠરાવ મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના (ધોરણ 9 થી 12 માટે) તા. 20.10.2023